Friday, 8 June 2018

ALWADA ALWADA MAHE RAMAZAN

Qalb-E-Aashiq Hain Ab Para Para,
Alwada Alwada Mahe Ramazan.

Tere Aaney Se Dil Khush Huwa Tha,
Aur Zoak-E-Ibadat Badha Tha,
Aahh Ab Dil Pe Hain Ghum Ka Galba,
Alwada Alwada Mahe-E-Ramazan.

Naikiyan Kuch Na Hum Kar Sakain Hain,
Aah Issiya He Main Din Katain Hain,
Haaye Gaflat Main Tujh Ko Guzara,
Alwada Alwada Mah-E-Ramzan.

Koi Husn-E-Amal Na Kar Sakaa Hoo,
Chand Ansoo Nazar Kar Raha Hoo,
Yehi Hai Mera Kul Asasaaa,
Alwada Alwada Mah-E-Ramzan.

Jub Guzar Jayenge Mah Giyara,
Teri Aamad Ka Phir Shoor Hoga,
Kiya bharosa Meri Zindagi Ka,
Alwada Alwada Mah-E-Ramzan.

Bazm Iftar Sajti Thi Thi Kaisi,
Khoob Sehri Ki Ronak Bhi Hotee,
Sub Sama Hogaya Suna Suna,
Alwada Alwada Mah-E-Ramzan.

Yaad Ramzan Ki Tarpa Rahee Hai,
Aansoo Ki Jarhee Lag Gayee Hain,
Keh Raha Hai Har Aik Qatra,
Alwada Alwada Mah-E-Ramzan.

Tere Diwane Sub Ro Rahe Hain,
Muztarib Sub Ke Sub Ho Rahe Hain,
Kaun Dega Inhe Ab Dilasa,
Alwada Alwada Mahe Ramzan.

Sag-E-ATTAR, Badkar, Qahil,
Rah Gaya Yeh Ibadat Se Gaafil,
Is Se Khush Hoke Hona Rawana, Hum Sub Se Khush Hoke Hona Rawana
ALWADA ALWADA MAHE-E-RAMZAN,
ALWADA ALWADA MAHE-E-RAMZAN.

Aae Musalman Tho Zinda Rahoge,
Is Mahiney Ko Phir Dekh Looge,
Kiya bharosa meri Zindagi Ka,
Alwada Alwada Mah-E-Ramzan.

Saal-E-Ainda Shah-E-Haram Tum,
Karna Hum Sub Par Yeh Karam Tum,
Tum Madiney Mai Ramadan Dikhana,
Tum Madiney Mai Ramadan Dikhana,
Tum Madiney Mai Ramadan Dikhana,(AAMEEN)
Alwada Alwada Mah-E-Ramadan.

Waasta Tujh Ko Meethey Nabi Ka,
Hashr Mai Humko Mat Bhool Jana,
Roz-E-Mehshar Humain Bukhshwana,
Roz-E-Mehshar Humain Bukhshwana,(Aameen)
Alwada Alwada Mah-E-Ramadan.

Tum Pe Lakhoo Salam Mah-E-Ramzan,
Tum Pe Lakhoo Salam Mah-E-Gufran,
Jao Hafiz Khuda Ab Tumhara,
Alwada Alwada Mah-E-Ramadan.
ALWADA ALWADA MAHE-E-RAMZAN,
ALWADA ALWADA MAHE-E-RAMZAN

Thursday, 17 May 2018

ईश्के नबी सल्लल्लाहु अलैही वसल्लम के माना

उम्मत के रसूल
नबी करीम (सल्लल्लाहु अलैहि वसल्लम) से मोहब्बत-अहमियत और तकाजे

एक मुसलमान और मोमिन के लिए अपनी जात की मार्फत व मोहब्बत इतनी जरूरी नहीं जितनी कि मोहम्मद (सल्लल्लाहु अलैहि वसल्लम) से मोहब्बत ईमान का जुज है और हुब्बे नबवी के बगैर दावा-ए-ईमान भी मोतबर नहीं हो सकता।

कुरआने करीम की कई आयतों में ईमान बिल्लाह के साथ ईमान बिल रिसालत को तकमीले ईमान की शर्त के तौर पर बयान फरमाया गया है। इसलिए अल्लाह का इरशाद है-‘‘ ईमान लाओ अल्लाह पर और उसके रसूल पर और उस नूर (कुरआन) पर जो हमने नाजिल किया।’’ दूसरी आयत में इरशाद है-‘‘ (ऐ लोगो !) तुम अल्लाह और उसके रसूल पर ईमान ले आओ और उस (के दीन) की मदद करो और उसकी ताजीम करो। (अलफतह-9)

इन आयात से जहां ईमान बिल रसूल की अहमियत वाजेह होती है वहीं यह बात भी साबित होती है कि आप (सल्लल्लाहु अलैहि वसल्लम) से ताल्लुक व मोहब्बत के बगैर ईमान की दौलत का हुसूल बेबुनियाद है। इसलिए ईमान बिल रसूल का तकाजा है कि मोहब्बत करने वाला अपने महबूब के हर हुक्म के आगे अपनी जबीने अकीदत को इस तरह खम कर दे कि अक्ल व फिक्र व फलसफे का उसमें कोई दखल न हो। हुब्बे नबवी ईमान की बुनियाद भी है और इसकी मेराजे कमाल भी। इसलिए अल्लाह तआला पर सही ईमान का मेयार यही है कि नबी करीम (सल्लल्लाहु अलैहि वसल्लम) के हर कौल व अमल को बिला चूं चरा उसी तरह मान लिया जाए जिस तरह आप ने फरमाया या अमली नमूना पेश फरमाया और आप से ऐसी मोहब्बत की जाए जो तबअन, शरअन और अक्लन मतलूब व पसंदीदा हो। नबी करीम (सल्लल्लाहु अलैहि वसल्लम) से मोहब्बत के मायनी और उसकी हकीकत के सिलसिले में अहले इल्म हजरात ने मुख्तलिफ बाते इरशाद फरमाई हैं जिनकी हकीकत तकरीबन एक ही है।

हजरत सुफियान नूरी (रह0) फरमाते हैं कि रसूल की इत्तबा का नाम मोहब्बत है। बाज ने कहा कि हुब्बे नबवी उम्मती के उस एतकाद को कहते हैं जिसके तहत वह इजरा-ए-सुन्नत का आदी हो जाए। हर शोबा-ए-जिंदगी में सुन्नत की पैरवी करने लगे और मुखालिफते सुन्नत से खौफजदा रहे। कुछ लोगों की राय है कि जिक्रे महबूब के दवाम का नाम मोहब्बत है यानी हर दम आप (सल्लल्लाहु अलैहि वसल्लम) की सुन्नत पर अमल पैरा रहे और बकसरत आप (सल्लल्लाहु अलैहि वसल्लम) पर दरूद शरीफ भेजता रहे। बाज का मानना है कि महबूब पर जांनिसारी मोहब्बत का दूसरा नाम है। बाज हजरात का ख्याल है कि मोहब्बते महबूब के शौक को कहते हैं यानी जिस मोहब्बत के जरिए महबूब का कुर्ब और विसाल नसीब हो वह हकीकी मोहब्बत है। चंद अहले मोहब्बत ने फरमाया कि दिल को रब की मर्जी पर छोड़ देना यानी जो बात उसको पसंद हो वह भी उसको पसंद करे और जो बात महबूब को नापसंद हो वह भी उसको नापसंद समझे। बाज लोगों का कहना है कि मवाफिकत की जहत पर दिल के मीलान का नाम मोहब्बत है। (बहवाला इश्के रसूल-63)

मजकूरा बाला मायनी-ए-मोहब्बत में जो बात कदरे मुश्तरिक है वह यह कि दिल उस तरफ मायल हो जो फितरते इंसानी के मुताबिक हो और दिल को उसके इदराक से लज्जत हासिल हो। आमतौर पर मोहब्बत की बुनियाद चार चीजें हुआ करती है- जमाल, कमाल, नवाल (एहसान) और कराबत। कभी किसी के जमाल जहां आरा हुस्न और खूबसूरती की बिना पर उससे मोहब्बत हो जाती है जैसा कि हुस्ने यूसुफ पर जुलेखा और मिस्र की औरतें आशिक हो गई थी और इंसान तो इंसान बाज हैवान भी जमाल पर आशिक हो जाते हैं जैसे कुछ परिंदे चांद के हुस्न पर आशिक हैं और परवाने शमा की रौशनी पर आशिक हैं यहां तक कि जान दे देते हैं मगर उफ तक नहीं करते।

कभी किसी मे कमाल व काबलियत हो तो उससे मोहब्बत हो जाती है जैसा कि आज हमें औलिया, अकाबिरे उम्मत व उलेमा-ए-मिल्लत से जो मोहब्बत है वह महज उसके इल्मी, अखलाकी, अमली और दीनी कमाल की वजह से है। इसके इलावा कोई दूसरी वजह या दुनियावी गरज उनसे वाबस्ता नहीं है। कभी किसी के एहसान करने की वजह से उससे मोहब्बत हो जाती है। एहसान एक ऐसी चीज है जिस की बिना पर इंसान ही नहीं बल्कि जान लेवा जानवर भी अपने मोहसिन के ताबे हो जाया करते हैं। इनके इलावा कराबत व रिश्तेदारी की वजह से मोहब्बत होना एक बदीही बात है। गरज कि इन चारो असबाब में से कोई एक सबब भी मौजूद हो तो मोहब्बत के लिए काफी है।

मजकूरा बाला असबाब की रौशनी में जाते नबवी का जायजा लें तो यह बात वाजेह हो जाएगी कि आप (सल्लल्लाहु अलैहि वसल्लम) की जात इन तमाम सिफात व कैफियत की जामे है क्योंकि आप (सल्लल्लाहु अलैहि वसल्लम) में यह चीजें आला दर्जे में मौजूद थी जो मूजिब मोहब्बत है। अल्लाह तआला ने आप (सल्लल्लाहु अलैहि वसल्लम) का अजमलुल खलायक पैदा किया। हर किस्म के मकारिम से संवारा। जाहिरी हुस्न व जमाल और हुस्ने अखलाक के अलावा बातिनी खुसूसियात व कमालात का सरचश्मा बनाया। इसलिए शमायल की किताबो में आप (सल्लल्लाहु अलैहि वसल्लम) के हुस्न व जमाल के मुताल्लिक बेशुमार हदीसें है जिनसे मालूम होता है कि पूरी दुनिया में आप (सल्लल्लाहु अलैहि वसल्लम) को जो हुस्न व जमाल और मलाहत अता की गई वह किसी और को हासिल न हुई। जो हस्सान (रजि0) की जबान से यूं मजकूर है-

‘‘आप (सल्लल्लाहु अलैहि वसल्लम) से ज्यादा हसीन आज तक न तो मेरी आंख ने देखा और न आप (सल्लल्लाहु अलैहि वसल्लम) से ज्यादा खूबसूरत किसी औरत ही ने जना। आप (सल्लल्लाहु अलैहि वसल्लम) तमाम (जाहिरी व बातिनी) ऐबों से पाक करके पैदा किए गए। आप (सल्लल्लाहु अलैहि वसल्लम) ऐसे ही पैदा किए गए जैसा कि आप के शायाने शान था।’’ आप (सल्लल्लाहु अलैहि वसल्लम) की जाते सिफात मजमूआ-ए-कमालात है। कोई कमाल ऐसा नहीं जो आप में मौजूद न हो चाहे वह इल्मी हो या अमली, अखलाकी हो या मआशरती, इंफिरादी हो या इज्तिमाई, अल्लाह से ताल्लुक का कमाल हो या इंसान से, खुलासा यह कि तमाम अम्बिया (अलैहिस्सलाम) में जो कमालात तकसीम किए गए थे वह सब तनहा आप (सल्लल्लाहु अलैहि वसल्लम) में मौजूद थे। आप (सल्लल्लाहु अलैहि वसल्लम) के एहसानात उम्मते मुस्लेमा पर इस कदर है कि उनको किसी गिनती में बांद्दा नहीं जा सकता। इंसानियत की हिदायात व रहनुमाई के लिए आप (सल्लल्लाहु अलैहि वसल्लम) मोमिनीन के हक में रऊफ व रहीम बल्कि रहमतुल आलमीन है, बशीर व नजीर हैं। आप (सल्लल्लाहु अलैहि वसल्लम) ही की वजह से यह उम्मत खैर उम्मत कहलाई। आप (सल्लल्लाहु अलैहि वसल्लम) ही के जरिए से किताब व हिकमत की तालीम पूरी दुनिया मे आम हुई। उम्मत के लोगों का तजकिया हुआ जो उम्मत अपनी बदआमालियों की वजह से जहन्नुम के किनारे पहुंच चुकी थी फलाह व कामरानी की शाह राह पर गामजन हुई। इस उम्मत पर यह तमाम इनामात सिर्फ आप (सल्लल्लाहु अलैहि वसल्लम) ही के एहसानात के बदले मुकद्दर हुए।
आप (सल्लल्लाहु अलैहि वसल्लम) की कराबत हर मुसलमान से है बल्कि आप (सल्लल्लाहु अलैहि वसल्लम) की कराबत व दूसरों की कराबत से मजबूत है। क्योंकि दुनियावी कराबते जिम्सानी और फानी हुआ करती हैं और आप (सल्लल्लाहु अलैहि वसल्लम) की कराबत रूहानी और बाकी है। आप (सल्लल्लाहु अलैहि वसल्लम) ने फरमाया कि कोई ऐसा शख्स कामिल मोमिन नहीं जिसके लिए मैं दुनिया व आखिरत में सारे इंसानों से ज्यादा ऊला और अकरब न हूं। (बुखारी)

एक हदीस में है कि आप (सल्लल्लाहु अलैहि वसल्लम) उम्मत के हक में बमंजिला शफीक व मेहरबान बाप के हैं। जब आप की जात में तमाम खसायले जमीला व जमीअ असबाबे मोहब्बत मौजूद है तो आप (सल्लल्लाहु अलैहि वसल्लम) की जात क्योंकर मोहब्बत के लायक न होगी। आप (सल्लल्लाहु अलैहि वसल्लम) से मोहब्बत की अहमियत का अंदाजा इस बात से बखूबी लगाया जा सकता है कि ईमान की तकमील इस पर मौकूफ है कि आप (सल्लल्लाहु अलैहि वसल्लम) की मोहब्बत सब मोहब्बतों पर गालिब हो यानी तमाम दुनियावी ताल्लुकात पर अल्लाह और उसके रसूल की मोहब्बत को मुकद्दम रखा जाए क्योंकि एक मोमिन के लिए यही सबसे बड़ा सरमाया-ए-इफ्तिखार है। कुरआन में इरशाद है- ‘‘अगर तुम्हारे बाप तुम्हारे बेटे और तुम्हारे भाई और तुम्हारी बीवियां और तुम्हारा कुन्बा और वह माल जो तुमने कमाए हैं और वह तिजारत जिसमें निकासी न होने का तुम को अंदेशा हो और वह घर जिनको तुम पसंद करते हो, तुमको अल्लाह और उसके रसूल (सल्लल्लाहु अलैहि वसल्लम) से और उसकी राह में जेहाद करने से ज्यादा प्यारे हो तो तुम मुंतजिर रहो यहां तक तुम पर अल्लाह तआला अपना हुक्म (अजाब) भेज दे।’’ (अल तौबा-24)

इस आयत में अगरचे तर्के हिजरत पर वईद बयान करना मकसूद है मगर आयत के गुमूम से यह जरूर साबित होता है कि सच्चा ईमान उसी वक्त नसीब हो सकता है जबकि अल्लाह और उसके रसूल की मोहब्बत सारी दुनिया बल्कि खुद अपनी जान से भी ज्यादा हो और आप (सल्लल्लाहु अलैहि वसल्लम) की मोहब्बत इस दर्जे हो कि दूसरी कोई मोहब्बत उसपर गालिब न आ सके। हदीस से भी हुब्बे नबवी की अहमियत का पता चलता है कि जब तक कोई आप (सल्लल्लाहु अलैहि वसल्लम) से दुनिया की हर महबूब चीज की मोहब्बत से ज्यादा मोहब्बत न करे और दूसरों की मोहब्बतों पर आप (सल्लल्लाहु अलैहि वसल्लम) की मोहब्बत को फौकियत न दे तो नेक आमाल का बड़ा से बड़ा जखीरा भी उसके कुछ काम न आएगा। क्योंकि ईमान की बुनियाद और अस्ल ही आप (सल0) की मोहब्बत है। अगरचे बाकी अरकान की अहमियत अपनी जगह मुसल्लम है।

हजरत अनस (रजि0) से मरवी है कि नबी करीम (सल्लल्लाहु अलैहि वसल्लम) ने इरशाद फरमाया कि कोई शख्स उस वक्त तक मोमिन नहीं हो सकता है जब तक कि मैं उसके नजदीक उसके बाप, औलाद और दुनिया के तमाम लोगों से ज्यादा महबूब न हो जाऊं। (बुखारी) हजरत अनस (रजि0) ही से रिवायत है कि आप (सल्लल्लाहु अलैहि वसल्लम) ने तीन बातों को ईमानी हलावत के हुसूल की अलामत करार दिया है- इंसान की नजर में अल्लाह और उसके रसूल की जात दुनिया की हर चीज से ज्यादा महबूब व पसंदीदा हो जाए। वह अपने मुसलमान भाईयों से खुदा के लिए ताल्लुक रखे (न कि किसी दुनियावी गरज व जाती मुनफअत के लिए)। वह अपने लिए कुफ्र को उसी तरह नापसंद करे जैसे आग में जलने को नापसंद समझता है। (बुखारी)

एक बार हजरत उमर फारूक (रजि0) ने आप (सल्लल्लाहु अलैहि वसल्लम) से अर्ज किया या रसूल (सल्लल्लाहु अलैहि वसल्लम)! आप मुझे अपनी जान के सिवा हर चीज से ज्यादा अजीज हैं। यह सुनकर आप (सल्लल्लाहु अलैहि वसल्लम) ने फरमाया तुम में कोई शख्स उस वक्त तक मोमिन कामिल नहीं हो सकता जब तक कि मैं उसके लिए उसकी जान से भी ज्यादा महबूब न हो जाऊं। हजरत उमर फारूक (रजि0) ने थोड़ी देर के बाद अर्ज किया बखुदा या रसूल (सल्लल्लाहु अलैहि वसल्लम)! अब आप मुझे अपनी जान से भी ज्यादा महबूब हैं। यह सुनकर आप (सल्लल्लाहु अलैहि वसल्लम) ने फरमाया- ऐ उमर! अब तुम्हारा ईमान मुकम्मल हुआ। (फतहुल बारी)

अब हर शख्स खुद अपना मुहासिबा कर ले कि वह इन अलामाते मोहब्बत पर कहां तक पूरा उतरता है और कहां तक कोताही करता है। जिससे मालूम हो जाएगा कि वह अपने सादिक व मसदूक नबी करीम (सल्लल्लाहु अलैहि वसल्लम) से किस दर्जा अकीदत व मोहब्बत रखता है और उसके नजदीक आप (सल्लल्लाहु अलैहि वसल्लम) की मोहब्बत की किस कदर अहमियत है। जिन बातों को नबी करीम (सल्लल्लाहु अलैहि वसल्लम) ने अपनी सच्ची मोहब्बत की अलामत करार दिया है और जो वाकई मेयारे मोहब्बत है अगर वह हमारी जिंदगियों में कामिल तरीके पर मौजूद है तो हम अपने दावा-ए- मोहब्बत में सच्चे हैं और अगर इसमें कुछ कमी है तो दावा झूटा होगा। इसलिए आप (सल्लल्लाहु अलैहि वसल्लम) से मोहब्बत का अव्वलीन तकाजा यह है कि हम शरीअत के एहकाम और महबूबे इलाही की तमाम सुन्नतों और हिदायतों का ख्याल रखें और उनको अपनी जिंदगी का मकसद बनाएं। हमारी सूरत व सीरत, हमारे अखलाक व किरदार, हमारे तौर-तरीके, रहन-सहन, मआशरत व मामलात सब महबूब (सल्लल्लाहु अलैहि वसल्लम) की सुन्नतों में रंग जाएं। आज यह तय कर लें कि महबूब (सल्लल्लाहु अलैहि वसल्लम) की आंखों की ठंडक यानी नमाज को कभी न छोड़ेंगे, दाढ़ी की सुन्नत को मिटाकर महबूबे खुदाबंदी को नाराज न करेंगे, किसी की हक तलफी के जरिए अपनी दुनिया व आखिरत बर्बाद न करेंगे, सूद व रिश्वत लेकर अल्लाह और उसके रसूल की लानत के मुस्तहक न बनेंगे, शादी व्याह की बेजा रसूम को जड़ से खत्म करके निकाह को आसान से आसानतर बना देंगे, बेपर्दगी के खात्मे के साथ साथ सालेह समाज वजूद में लाएंगे, नई नस्ल की दीनी तर्बियत करके उनकी बेराहरवी पर रोक लगाएंगे, समाज को तमाम बुराइयों और खिलाफे सुन्नत कामो से पाक-साफ करके महबूबे रब्बुल आलमीन की शफाअत के हकदार बनेंगे और उनके दस्ते अकदस से जामे कौसर से सैराब होंगे, क्योंकि महबूब से मोहब्बत का तकाजा यही है कि आप (सल्लल्लाहु अलैहि वसल्लम) के मिशन की तकमील की जाए, आप की तालीमात को आम किया जाए, आप के अखलाक व औसाफ को अख्तियार किया जाए, आप की सुन्नतों का एहया किया जाए, बिदआत व खुराफात से बचा जाए खासकर नामूसे रिसालत की हिफाजत के लिए तन मन द्दन की बाजी लगा दी जाए, यही सच्ची मोहब्बत है और यही इजहारे मोहब्बत का तरीका है। तालिबे दुया अनीस अन्सारी यास्मीन कुरेशी  फ़ैज़ान अहम्द अन्सारी आशिक़ निशार अन्सारी अश्फ़ाक़ अन्सारी इर्साद अन्सारी समीर अन्सारी, अब्दुल कादीर राठौड, पोस्त करना काम हे मेरा अगर आप को हमारी पोस्त अच्छी लगे तो पिलिज़ शेयेर jarur करना

Thursday, 5 April 2018

Gujarati Essay:2

આપણા તહેવારો...
આજના યુગ વિજ્ઞાનનો યુગ છે. વીસમી સદીમાં, માનવ જાતિ માટે ચંદ્ર પરની વ્યક્તિની શરૂઆત મહત્ત્વની સિદ્ધિ છે. જીવનના લગભગ તમામ ક્ષેત્રોમાં નવા સંશોધનો અને પ્રયોગો દ્વારા, માનવીઓએ બહુ-પરિમાણીય વિકાસ તરફ આગળ વધી રહ્યા છે. આમ છતાં, માણસના સર્વાંગી વિકાસ શક્ય નથી જ્યાં સુધી તેમાં બૌદ્ધિક વિકાસ ન હોય અને તેમાં ભાવનાત્મક વિકાસ હોતો નથી. અમારા દેશના તહેવારો, અમારા તહેવારો, મનુષ્યના ભાવનાત્મક વિકાસમાં હંમેશા સામેલ છે. તહેવાર કરુણા, આતિથ્યશીલ દયા, સરળતા, આતિથ્ય, મ્યુચ્યુઅલ પ્રેમ અને સંવાદિતા અને આવા ઉદારતા કારણ કે માણસ નૈતિક ગુણો વિકાસ. આ નૈતિક મૂલ્યોની વિભાવના માણસને લાક્ષણિક અથવા ભાવનાત્મક બળ આપે છે. તહેવારો ઉજવણીથી આવે છે તે ખુશી, નૈતિક મૂલ્યો સાથે, આજેના તંગ વાતાવરણમાં બહુ મહત્વ નથી. જો ભારત તહેવારોના દેશને બોલાવે છે, તો તે અતિશયોક્તિ નહીં કરે. જુદા જુદા ધર્મો અને સંપ્રદાયોના લોકો આ દેશમાં રહે છે અને કેટલાક ધર્મ અથવા સંપ્રદાય સાથે સંકળાયેલા તહેવારોનો ક્રમ ચાલુ રહે છે. ક્યારેક હિન્દુઓને દિવાળી અને ક્યારેક શીખોના વૈાસાખી હોય છે. મુસ્લિમો ક્યારેય ઇદના સુખને ઉજવે છે, પછી ખ્રિસ્તીઓ ક્યારેય ચર્ચોમાં ક્રિસમસની પ્રસંગો પર પ્રાર્થના કરતા જોવા મળે છે. આ તહેવારો અરુણ પ્રભાતને ખુશીથી સુખે ચઢે છે, એક માણસની નબળી રુટિનિનમાં. ભારતના તહેવારો દેશની સંસ્કૃતિની મહાનતા દર્શાવે છે. આ તહેવારો અમારા ગૌરવ છે. અમારા તહેવારો હંમેશા વિવિધ જાતિઓ, ભાષાઓ, પ્રાંતો અને જુદા જુદા સંપ્રદાયોના જુદાં જુદાં રંગોને અલગ પાડવા માટે મુખ્ય ભૂમિકા ભજવે છે. આ દેશમાં તહેવારોની પ્રકૃતિમાં ભિન્નતા અલગ અલગ છે. બિહાર છઠ, પંજાબ બૈસાખી અથવા તમિલનાડુના પોંગલ - તહેવારો ના કેટલાક પ્રકારો જેથી વ્યાપક છે કે તે દેશના મોટાભાગના ત્યાં જેમ કે કેટલાક પ્રાદેશિક તહેવારો કે કોઈ ચોક્કસ વિસ્તાર માટે મર્યાદિત કરવામાં આવે છે.
ઋતુચક્રના આધારે ભારતીય તહેવારો વારંવાર યોજવામાં આવે છે. બધા તહેવારો જાહેર જનતા માટે સુખ, ઉત્સાહ અને ઉત્સાહ પૂરા પાડે છે, અને આ તહેવારમાં પણ વિશિષ્ટ સંદેશ છે. કારણ કે રક્ષા બંધન નો તહેવાર ભાઈ-બહેન ના પ્રેમ ની તીવ્રતા નો ઉલ્લેખ કરે છે.
આનંદથી ભરપૂર 'વિજયા દશમી' તહેવાર, આપણા તેજસ્વી પૌરાણિક કથાને પુનરાવર્તન કરે છે, જેમાં ભગવાન રામએ રાવણની હત્યા કરી અને પૃથ્વી પર પાપનો નાશ કરવાનો પ્રયાસ કર્યો. આ તહેવાર સત્યની જીતને દુષ્ટ, અવિશ્વાસ, સત્યની જીત પર પ્રતીક કરે છે. તેવી જ રીતે, પ્રકાશીત તહેવાર 'દીપાવલી' દરેકના હૃદયમાં ઉત્સાહ અને સુખ લાવે છે, જેમાં દુશ્મનો પણ તેમના જૂના લડાઇઓ ભૂલીને નવા મૈત્રીપૂર્ણ જીવનની શરૂઆત કરે છે. આ ઉપરાંત, મુસ્લિમ ભાઈઓ ના મોહરમ અને ઈદ અને શીખોના બૈસાખી જેવા લઘુમતી વર્ગના ઘણા તહેવારો છે; તેવી જ રીતે ખ્રિસ્તીઓ ઉજવણી ક્રિસમસ ઉજવણી આ તહેવારો લોકોના મનમાં સુખ, ઉત્સાહ અને નવીનીકરણ લાવે છે, જે લોકોની તટસ્થતા દૂર કરે છે અને સાથે સાથે નૈતિક મૂલ્યોની વિચારસરણી માટે લોકોને પ્રેરિત કરે છે. જો આપણે આપણા કેટલાક રાષ્ટ્રીય તહેવારોની ચર્ચા કરીએ, તો આ ધાર્મિક તહેવારો કરતા ઓછો મહત્વ નથી. સ્વતંત્રતા દિવસ, પ્રજાસત્તાક દિન, ચિલ્ડ્રન્સ ડે, ગાંધી જયંતિ, શિક્ષક દિવસ વગેરે. રાષ્ટ્રીય તહેવાર આપણને દેશ અને સમાજ પ્રત્યેના અમારા ફરજોની યાદ અપાવે છે. આ તહેવારોના આગમન સમયે, આપણી દેશના ઇતિહાસ, તેની પરંપરાઓ અને દિશા જે આપણે હાલના સમયમાં જઈ રહ્યા છીએ તેનું નિરીક્ષણ કરવાની તક મળે છે. જુદા જુદા પ્રસંગોએ, આપણે આપણા મહાન માણસોને યાદ કરીએ અને તેમના આદર્શોને અનુસરવાનો પ્રયાસ કરીએ. આ ધાર્મિક અને સામાજિક ઉત્સવો ઉપરાંત, સ્વતંત્રતા દિવસ, પ્રજાસત્તાક દિન અને ગાંધી જયંતિ અમારા રાષ્ટ્રીય તહેવારો છે, જે અમે દર વર્ષે પૂરેપૂરી હિંમતથી ઉજવણી કરીએ છીએ. આ રાષ્ટ્રીય તહેવારો આપણને તેમની શાશ્વત શહીદો યાદ કરાવે છે જેમણે તેમની સ્વતંત્રતા અને હસવા માટે તેમના દેશની મજાક કરી હતી. દરેક ભારતીય, આ તહેવારો પર, ઠરાવ લે છે કે તેઓ હંમેશા દેશની એકતા, મહિમા અને સંકલન જાળવવા માટે તૈયાર રહેશે. અમારા ભારતીય તહેવારોનું સ્વરૂપ અલગ છે તેમને ઉજવણી કરવાની રીતો અલગ છે, પરંતુ આ બધા તહેવારો એક જ મૂળના છે. આ અમારી ભારતીય સંસ્કૃતિનું મૂળ પણ છે, જે તમામ ભારતીયોને એક સ્વરૂપમાં રાખે છે. બધા તહેવારો લોકોને ઉત્તેજના, સુખ અને ભાઈચારોનો સંદેશ આપે છે. હાલમાં, જ્યારે અમારા પ્રાદેશિક તહેવારો રાષ્ટ્રીય સ્તરે ઉજવાય છે, ત્યારે આ તહેવારોનું મહત્વ પણ આગળ વધે છે. સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક દરેક પાસામાં દેશના તહેવારો મહત્વપૂર્ણ છે. અમે બધા પર આ તહેવારોની શુદ્ધતા અને મૂળ ભાવ જાળવવા માટે જવાબદાર છીએ. આ તહેવારો આપણા ભારતીય સંસ્કૃતિ અને અમારી ઓળખનો ગૌરવ છે. તેમને ઓછું મહત્વ આપવાનો અર્થ એ છે કે આપણે આપણી પોતાની ઓળખાણ ખોટી ઉભી કરી રહ્યા છીએ જે એક જવાબદાર નાગરિક તરીકે કદી સ્વીકારી શકાય એમ નથી.

Gujarati Essay:1

સ્વતંત્ર ભારત ની ચૂંટણી પ્રથા...

 ચૂંટણી પ્રક્રિયા હેઠળ, જનતા પોતાના નેતાને પસંદ કરે છે જે જાહેર વિકાસના વલણને વિતરિત કરી શકે છે. ભારતમાં ચૂંટણીનો ઇતિહાસ જૂનો છે. દેશ પર રાજાઓ અને સમ્રાટો દ્વારા શાસન કરવામાં આવ્યું તે પહેલાં, તે સમયે ચૂંટણી પણ યોજાઇ હતી. રાજા અને સમ્રાટ તેના પુત્રોને ભવિષ્યના શાસક સ્વરૂપે મૂક્યા. ઉદાહરણ તરીકે, રાજા દશરાથે તેમના સૌથી મોટા પુત્ર શ્રી રામને પસંદ કર્યા હતા જેથી તેઓ સિંહાસન પર બેસી શકે. તે હકીકતથી અલગ છે કે અમુક અભાવે શ્રી રામ સિંહાસન પર બેસી શક્યા ન હતા. રાજાઓ અને સમ્રાટ દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં લોકોની કોઈ ભૂમિકા ન હતી. જ્યારે દેશમાં સ્વતંત્રતા ન મળી અને ત્યાં ભારતમાં અંગ્રેજી શાસનની અરાજકતા હતી, તે દિવસોમાં ચૂંટણી પણ યોજાઇ હતી. તે પછીના નેતાઓ પોતાને પોતાની ચૂંટણી કરવા માટે ઉપયોગ કરતા હતા. બાદમાં, દેશની સ્વતંત્રતા મેળવવાનો પરિણામ જાહેર જનતાને પણ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવાની તક મળી હતી. બંને નેતા અને જનતા સ્વતંત્ર બન્યા. જનતાએ મત આપવા માટે સ્વતંત્રતા અને નેતાને મત આપવા માટે મતદાન કર્યું હતું. મત વ્યવહારોની આ પ્રક્રિયાનું નામ ચૂંટણી છે, જેનો ઉપયોગ લોકશાહીની સ્થિતિ જાળવવા માટે થાય છે. આ પરિવર્તન સાબિત કરવા માટે, આ રાજકીય કાર્યક્રમો, જે 1950 માં શરૂ થયો હતો, નોન લેન્ડલ પ્રોગ્રામના સ્વરૂપમાં સ્થાપના કરવામાં આવી હતી. સિત્તેરના દાયકાની મધ્યમાં, ચૂંટણી દર પાંચ વર્ષે ભારતમાં યોજાઇ હતી. આ એવા દિવસો હતા જ્યારે લોકો ચૂંટણી માટે આતુરતાપૂર્વક રાહ જોતા હતા. આતુરતાથી રાહ જોતા પછી, લોકો ચૂંટણી જોવા માટે ઉપયોગ કરતા હતા. જ્યારે પાંચ વર્ષથી વધુ ચૂંટણી થઈ હતી ત્યારે લોકો નાખુશ બન્યા હતા સમય પસાર તરીકે, વિચાર નેતાઓ લોકો હતા કે એકવાર ચૂંટણી પાંચ વર્ષમાં ન જાહેર હિતમાં દેશના ન હિતમાં છે વેદના દ્વારા ઉદાસ રહે. જાહેર આનંદ આપી એવી રીતે પાંચ વર્ષમાં માત્ર એક જ વાર મતદાન કર્યું અપસેટ ચૂંટણી હુમલાઓનું પ્રમાણ વધ્યું છે કરી શકાય છે. નેતાઓની આ વિચારને પરિણામે રાજકારણીઓએ ચૂંટણીઓથી મુક્ત ચૂંટણીઓ દ્વારા સરકાર છોડવાની યોજના બનાવી હતી. પરિણામે, લોકોએ માત્ર કેન્દ્રમાં જ નહિ પરંતુ રાજ્યોમાં પણ જોવા મળે છે. નેવુંના દશકના દાયકા સુધીમાં લોકો માત્ર શાસકો બનાવવા માટે તેમના નેતાઓને મત આપતા હતા. ત્યાં સુધી, ચૂંટણીઓની રમત સરકાર અને નેતાઓની રચના અને બગાડવા માટે જ રમી રહી હતી. કેટલાક ચૂંટણી નિષ્ણાતો માને છે કે ઇતિહાસ પોતે પુનરાવર્તન કરે છે, ચૂંટણી પ્રક્રિયાની પ્રક્રિયાના દસ્તાવેજીકરણનો આ સિદ્ધાંતનો દેખાવ હવે પૂર્ણ છે. આ નિષ્ણાતોનો અર્થ શું છે કે આજેના નેતાઓ જૂના સમયના રાજાઓ જેવા બની ગયા છે અને તેમના અનુગામીઓ તરીકે તેમના પુત્રો અને પુત્રીઓની નિમણૂક કરે છે. પરંતુ વિરોધી નિષ્ણાતોની વિચાર કારણ કે લોકો માને છે કે બાળકો નેતાઓ પર જાહેરમાં મત પુત્રીઓ જેથી રાજાઓ અને જૂના સમયના સમ્રાટોના નેતાઓ હવે માને લોકશાહીનું અપમાન હશે જીતવા માટે કારણ કે હશે. એકંદરે, એવું કહી શકાય કે ભારતીય ચૂંટણી વિશ્વમાં શ્રેષ્ઠ ચૂંટણી છે.

Monday, 2 April 2018

मौत

कश्ती तेरा नसीब चमकदार कर दिया
इस पार के थपेड़ों ने उस पार कर दिया

अफवाह थी की मेरी तबियत ख़राब हैं
लोगो ने पूछ पूछ के बीमार कर दिया
💓
रातों को चांदनी के भरोसें ना छोड़ना
सूरज ने जुगनुओं को ख़बरदार कर दिया

रुक रुक के लोग देख रहे है मेरी तरफ
तुमने ज़रा सी बात को अखबार कर दिया
💟
इस बार एक और भी दीवार गिर गयी
बारिश ने मेरे घर को हवादार कर दिया

बोला था सच तो ज़हर पिलाया गया मुझे
अच्छाइयों ने मुझे गुनहगार कर दिया
💗
दो गज सही ये मेरी मिलकियत तो हैं
ऐ मौत तूने मुझे ज़मीदार कर दिया।

જીવન જીવવાની રીત

*'અનોખી પરીક્ષા’*

‘બેટા... થોડું ખાઇને જા...! બે દિવસથી તે કાંઇ ખાધું નથી...!’ માં લાચાર શબ્દોમાં મોહનને સમજાવતી રહી.

‘જો મમ્મી... મેં મારી બોર્ડની પરીક્ષા પછી વેકેશનમાં માત્ર સેકેન્ડ હેન્ડ બાઇક જ માંગેલું.. અને પપ્પાએ પ્રોમિસ પણ કરેલું... આજે મારું પેપર પત્યા પછી દીદીને કહેજો કે સ્કુલની બહાર પૈસા લઇને આવે.. મારા ફ્રેન્ડનું જુનુ બાઇક આજે જ લેવાનું છે.... અને જો દીદી બહાર નહી આવે તો હું ઘરે પાછો નહી આવું.....!’ એક ગરીબ ઘરમાં મોહનની જીદ અને માંની લાચારી સામસામે ટકરાઇ રહી હતી.

‘બેટા.. તારા પપ્પા  તને બાઇક લઇ આપવાનાં જ હતા... પણ ગયા મહિને થયેલો એક્સિડન્ટ... અને...!’ મમ્મી કાંઇ આગળ બોલે તે પહેલા મોહન બોલ્યો, ‘એ હું કાંઇ ન જાણું... મારે બાઇક જોઇએ એટલે જોઇએ જ..!’
અને મોહન માંને ગરીબી અને લાચારીના મધદરીયે એકલી મુકીને બહાર નીકળી ગયો.

ધોરણ ૧૨બોર્ડની પરીક્ષાના એક સપ્તાહ પછી ભાગવદસર એક અનોખી પરીક્ષાનું આયોજન કરતાં. જો કે ભાગવદસર ગણિત વિષય ભણાવતા પરંતુ સાથે વિદ્યાર્થીઓને જીવનનું ગણિત પણ સમજાવતાં. વિવિધતાઓથી ભરેલી તેમની અનોખી પરીક્ષા દરેક વિદ્યાર્થીઓ અચૂક આપે જ.

 આ વર્ષે પરીક્ષાનો વિષય હતો.. ‘મારી પારિવારીક ભૂમિકા’

મોહન પરીક્ષા ખંડમાં આવીને બેસી ગયો અને તેને મનમાં ગાંઠ વાળી દીધેલી કે જો બાઇક નહી લઇ આપે તો ઘરે નહી જ જાઉં.

પેપર ક્લાસમાં વહેંચાઇ ગયું.. તેમાં દસ પ્રશ્નો હતા. તેના જવાબ લખવા માટે એક કલાકનો સમય હતો. મોહને પહેલો પ્રશ્ન વાંચ્યો અને જવાબ લખવાની શરુઆત કરી.

*પ્રશ્ન નં – ૧ તમારા ઘરમાં તમારા પિતાશ્રી, માતાશ્રી, બહેન, ભાઇ અને તમે પોતે કેટલા કલાક કામ કરો છો તે સવિસ્તાર જણાવો ?*

મોહને ખૂબ ઝડપથી લખવાનું શરુ કર્યુ.. પપ્પા સવારે છ વાગે રીક્ષા અને ટીફીન લઇને નીકળી પડે તો રાતે નવેક વાગે ઘરે આવે.. અને ક્યારેક રાતે પણ વરધીમાં જવું પડે એટલે દિવસના સરેરાશ પંદરેક કલાક.
મમ્મી તો ચાર વાગે ઉઠે.. ટીફીન તૈયાર કરે.. ઘરનું કામ કરે.. બપોરે સિલાઇનું કામ કરે... અને બધા સૂઇ જાય પછી જ તે સુએ એટલે સરેરાશ રોજ.. સોળેક કલાક..
મોટી બહેન સવારે કોલેજ જાય... સાંજે ૪ થી ૮ ચાર  કલાક નોકરી કરે.. રાત્રે મમ્મીને મદદ કરે અને અગિયાર વાગે સૂઇ જાય.. એટલે સરેરાશ.. બાર-તેર કલાક
અને હું... છ વાગે ઉઠું... બપોરે સ્કુલેથી આવી જમીને સૂઇ જવાનું... અને રાત્રે અગિયાર વાગ્યા સુધી વાંચવાનું.. એટલે સરેરાશ દસ કલાક...
મોહને જોયું તો ઘરમાં કામની સરાસરીમાં સૌથી છેલ્લો નંબર તેનો હતો.
પહેલો જવાબ લખ્યા પછી તેને બીજો સવાલ વાંચ્યો.

*પ્રશ્ન નં -૨ તમારા ઘરની મહિનાની કુલ આવક કેટલી..?*
જવાબ :  પપ્પાની અંદાજે દસેક હજાર.. સાથે મમ્મી અને બહેન મળીને ત્રણેક હજારનો ટેકો કરે એટલે કુલ તેર હજાર થાય.

*પ્રશ્ન નં – ૩ મોબાઇલ રીચાર્જ પ્લાન... ટીવીમાં આવતી મનપસંદ ત્રણ સિરિયલના નામ.. શહેરના એક થિયેટરનું એડ્રેસ.. હાલની લેટેસ્ટ મુવીનું એક નામ લખો.*

આ દરેકના જવાબ સહેલા હોવાથી મોહને એક મિનિટ કરતા ઓછા સમયમાં જવાબ લખી નાખ્યાં.

*પ્રશ્ન નં- ૪  બટાટા અને ભીંડાની હાલની એક કિલોની કિંમત.. ઘઉં-ચોખા-તેલના એક કિલોના ભાવ..તમારા ઘરનો લોટ જ્યાં દળાય છે તે ઘંટીનું નામ-સરનામું લખો.*

મોહનને આ સવાલનો જવાબ ન આવડ્યો. મોહનને સમજાયું કે જે ખરેખર જીવનની રોજબરોજની ખૂબ જરુરિયાતવાળી ચીજો વિશે તો તેને લેશમાત્ર જ્ઞાન નથી. મમ્મી ઘણીવાર ઘરનું કામ બતાવે તો તરત ના કહી દેતો જેનું આજે ભાન થયું કે મોબાઇલનું રીચાર્જ કે મુવી જે જીવનમાં કોઇ ઉપયોગી નથી તે વિશે ખૂબ જ્ઞાન રાખીએ છીએ પણ ઘરની જવાબદારી લેવામાં પાછીપાની કરીએ છીએ.

*પ્રશ્ન નં – ૫ તમારા ઘરમાં તમે ભોજન બાબતે કોઇ તકરાર કરો છો ખરા..?*

જવાબ – હા... મને બટાકા સિવાય કોઇ શાક ન ભાવે.. જો મમ્મી બીજુ કોઇ શાક બનાવે એટલે મારે ઝઘડો થાય અથવા હું ખાધા વિના ઉભો થઇ જવું...
આટલું લખીને મોહનને યાદ આવ્યું કે બટેકાથી મમ્મીને ખૂબ ગેસ થઇ જાય અને પેટમાં પણ દુ:ખે.. પણ પોતે જીદ કરે કરે ને કરે જ.. એટલે મમ્મી પોતાના બટેકાના શાકમાં એક મોટો ચમચો અજમો નાખીને ખાય.. એકવાર તે શાક ભૂલથી મોહને ખાઇ લીધેલું તો તરત જ થૂંકી નાંખેલું... મમ્મી તું આવું ખાય છે...? બહેન પણ કહેતી કે આપણાં ઘરમાં એવી સ્થિતિ નથી કે રોજ બે જુદા જુદા શાક બને... તું નથી માનતો એટલે મમ્મી બિચારી શું કરે ...?
અને મોહન પોતાની યાદમાંથી બહાર આવ્યો અને પછીનો પ્રશ્ન વાંચ્યો.

*પ્રશ્ન નં – ૬ તમે કરેલી છેલ્લી જીદ અને તેનું સ્વરુપ લખો.*

જવાબ –મોહને જવાબ લખવાનું શરુ કર્યુ. ‘મારી બોર્ડની પરીક્ષા પુરી થઇ ને બીજા દિવસે મેં બાઇક માટે જીદ કરેલી.. પણ પપ્પાએ કોઇ જવાબ ન આપ્યો.. મમ્મીએ સમજાવ્યો કે ઘરમાં પૈસા નથી.. પણ હું ન માન્યો.. મેં બે દિવસથી ખાવાનું પણ બંધ કરી દીધું છે અને મેં જીદ કરી છે કે જ્યાં સુધી મને બાઇક ન લાવી આપો ત્યાં સુધી હું જમીશ નહી.. અને આજે તો ઘરે પણ પાછો નહી ફરુ તેમ કહીને જ નીકળ્યો છું. મોહને પોતાની જીદનો પ્રમાણિકપણે જવાબ લખ્યો.

*પ્રશ્ન- ૭ તમને આપવામાં આવતી પોકેટમનીનો શો ઉપયોગ કરો છો...? તમારા ભાઇ કે બહેન તેનો શો ઉપયોગ કરે છે ?*

જવાબ – પપ્પા દર મહિને મને સો રુપિયા આપે છે.. તેમાંથી હું મને મનગમતો પરફ્યુમ.. ગોગલ્સ.. જેવી વસ્તુઓ કે ક્યારેક મિત્રોની નાની નાની પાર્ટીઓમાં ખર્ચ કરું છું. મારી બહેનને પણ પપ્પા સો રુપિયા આપે છે.. તે નોકરી કરીને કમાય છે.. તે પોતાની કમાણી મમ્મીને આપે છે અને પોકેટમની ગલ્લામાં નાખી બચાવી રાખે છે.. તેને કોઇ જ શોખ નથી.. તે કંજુસ પણ છે.


*પ્રશ્ન – ૮ તમે તમારી પારિવારિક ભૂમિકા શું સમજો છો..?*

પ્રશ્ન અટપટો અને અઘરો હતો પણ મોહને વિચારી જવાબ લખ્યો.. પરિવારમાં જોડાઇને રહેવું.. એકમેક પ્રત્યે સમજણ રાખવી.. એકમેકને મદદ કરવી.. અને પોતાની જવાબદારી નિભાવવી.

અને આ લખતા જ મોહનને અંદરથી જ અવાજ સંભળાયો.. શું મોહન તું પોતે પોતાની પારિવારિક ભૂમિકા યોગ્ય રીતે ભજવી રહ્યો છે...?
અને અંદરથી જ પોતાનો જવાબ સંભળાયો ‘ના’

*પ્રશ્ન – ૯ શું તમારા પરિણામોથી તમારા માતા-પિતા ખુશ છે ? શું તે સારા પરિણામ માટે જીદ કરે કે તમને લડે છે ?*

આ જવાબ લખતા મોહનની આંખો ભરાઇ આવી... તે હવે પોતાની પારિવારીક ભૂમિકા સમજી ગયો હતો.. તેને જવાબ લખવાની શરુઆત કરી... ‘આમ તો હું ક્યારેય મારા માતા-પિતાને સંતોષકારક પરિણામ આપી શક્યો નથી. જો કે તેમને તેની ક્યારેય જીદ પણ કરી નથી.. અને મેં સેંકડો વાર તેમને આપેલા રિઝલ્ટના પ્રોમીસ તોડયાં છે..’

*પ્રશ્ન નં -૧૦ પારિવારિક અસરકારક ભૂમિકા ભજવવા માટે વેકેશનમાં તમે કેવી રીતે મદદરુપ થશો ?*

જવાબ : મોહનની કલમ ચાલે તે પહેલાં તેની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી.... આ પ્રશ્નનો જવાબ લખતા પહેલાં જ મોહનની પેન ફસડાઇ પડી અને બેંચ પર નીચે મોં ઘાલીને રડી લીધું.. મોહને ફરી પેન ઉપાડી પણ આ પ્રશ્નનો જવાબ તે લખી ન શક્યો.. અને છેલ્લો જવાબ કોરો મુકીને પેપર સબમીટ કરી દીધું.

ગેટ પર જ દીદીને જોઇ તે તેની પાસે દોડી ગયો.

‘ભઇલું.. લે આ આઠ હજાર રુપીયા.. મમ્મી એ કહ્યું છે કે મોહનને કહેજે કે બાઇક લઇને ઘરે આવે.’ અને તેની દીદીએ મોહન સામે પૈસા ધર્યા.

‘ક્યાંથી લાવી આ પૈસા..?’ મોહને પુછ્યું.

‘મેં મારી નોકરીમાં એક મહિનાનો એડવાન્સ પગાર માંગ્યો તો તેમને આપ્યો.. મમ્મી પણ જ્યાં કામ કરે છે ત્યાંથી ઉછીના લાવી... અને મારી બચાવેલી પોકેટમની.. બધુ ભેગું કરીને તારા બાઇકના પૈસા કર્યા છે.’ દીદીએ જણાવતા કહ્યું.

મોહનની નજર પૈસા પર સ્થિર થઈ અને તેની બહેન  ફરી બોલી.
‘ભઇલું.. તું મમ્મીને કહીને આવ્યો હતો કે જો મને પૈસા નહી આપો તો ઘરે નહી આવું...! જો હવે તારે સમજવું જોઇએ કે ઘરમાં તારી પણ કંઇક જવાબદારી છે. મને પણ ઘણા શોખ છે.. પણ આપણાં શોખ કરતા પરિવાર વધુ મહત્વનો છે. તું અમારા સૌનો લાડકો છે.. પપ્પાને પણ પગે ખૂબ તકલીફ છે છતા તારા બાઇક માટે પૈસા ભેગા કરવા... તને આપેલ પ્રોમિસ પાળવાં.. પોતાના ફ્રેક્ચરવાળો પગ હોવા છતાં કામ કર્યે જ જાય છે...તું સમજી શકે તો સારુ...! કાલે રાત્રે પપ્પા પણ પોતાનું પ્રોમિસ નહી પુરુ કરવાના કારણે દુ:ખી હતા.. પપ્પાએ એક્વાર પ્રોમિસ તોડ્યું છે તેની પાછળ તેની મજબુરી છે... બાકી તેં પણ અનેકવાર પ્રોમિસ તોડેલા જ છે ને...!’ અને દીદી મોહનના હાથમાં પૈસા મુકીને ચાલી નીકળી.

અને ત્યાંજ તેનો ભાઇબંધ તેનું બાઇક લઇને સરસ સજાવીને આવી ગયો..’ લે.. મોહન.. હવેથી આ બાઇક તારુ.. બધા તો બાર હજારમાં માંગે છે... પણ તારા માટે જ આઠ હજાર હોં...!’

મોહન બાઇક સામે જોઇ રહ્યો અને થોડીવાર પછી બોલ્યો, ‘તું આ બાઇક તેમને જ આપી દેજે. મારાથી પૈસાની વ્યવસ્થા નહી થઇ શકે.’

અને તે સીધો ભાગવદસરની કેબિનમાં પહોંચ્યો..

‘અરે મોહન કેવું લખ્યું પેપરમાં...?’ ભાગવદસરે મોહનની સામે જોઇને કહ્યું.

‘ સર.. આ કોઇ પેપર નહોતું.. મારી જિંદગીનો રસ્તો હતો.. મેં એક જવાબ કોરો રાખ્યો છે.. પણ તે જવાબ હું લખીને નહી જીવીને બતાવીશ.’ અને મોહન ભાગવદસરના ચરણસ્પર્શ કરી ચાલી નીકળ્યો.

ઘરે પહોંચતા જ મમ્મી-પપ્પા અને દીદી તેની રાહ જોઇને ઉભા હતા.
‘બેટા.. બાઇક ક્યાં.. ?’ મમ્મીએ પુછ્યું.

મોહને તે પૈસા દીદીના હાથમાં આપતા કહ્યું, ‘ સોરી...મારે બાઇક નથી જોઇતું... અને પપ્પા મને રીક્ષાની ચાવી આપો... તમારે આરામ કરવાનો... હું આ વેકેશનમાં કામ કરીશ.. અને મમ્મી આજે સાંજે તને ભાવતું રીંગણ મેથીનું શાક બનાવજે.. રાત્રે પહેલી કમાણી લાવીશ એટલે સાથે જમીશું...!’

મોહનમાં આવેલ પરિવર્તન જોઇ મમ્મી તો તેને વળગી પડી, ‘ બેટા, તું સવારે જે કહીને ગયો હતો તે વાત મેં તારા પપ્પાને કરી એટલે તે ઘરે આવી ગયેલા... મને ભલે પેટમાં દુ:ખે હું તો રાત્રે તને ભાવતું શાક જ બનાવીશ.’

‘ના મમ્મી.. મને હવે સમજાઇ ગયું છે કે પરિવારમાં દરેકની ભૂમિકા શું હોય છે.. રાત્રે મેથી રીંગણ જ ખાઇશ... મેં આજે પરીક્ષામાં છેલ્લો જવાબ નથી લખ્યો પણ પ્રેક્ટિકલ કરીને બતાવીશ.. અને હા મમ્મી આપણે લોટ દળાવીએ છીએ તે ઘંટીનું નામ શું અને તે ક્યાં છે..?’

અને પાછળ જ ભાગવત સર ઘરમાં દાખલ થયા અને બોલ્યા, ‘ વાહ.. મોહન જે જવાબ નથી લખ્યાં તે તું હવે જીવીને બતાવીશ...

‘સર તમે અહીં...?’ મોહન ભાગવદસરને જોઇ અચંબીત થઇ ગયો.

‘તું મને મળીને ચાલ્યો ગયો પછી મેં તારું પેપર વાંચ્યું એટલે તારા ઘરે આવ્યો.. હું ક્યારનો’ય તમારી વાતો સાંભળતો હતો, તારામાં   આવેલા પરિવર્તનથી મારી *અનોખી પરીક્ષા* સફળ બની. તું અનોખી પરીક્ષામાં પહેલા નંબરે આવ્યો છું.’ ભાગવદસરે મોહનના માથા પર હાથ મુક્યો.

મોહન તરત જ ભાગવદસરને પગે લાગી રીક્ષા ચલાવવા નીકળી ગયો.    

*સ્ટેટસ*

પરિવાર નામનો ભલે કોઇ વાર નથી
પણ તેના વિના એકે’ય તહેવાર નથી
નમીને ગમીને ને સમજીને સાથે રહેવું,
આ કોઈ સ્વાર્થનો વેપાર કે વહેવાર નથી.

Sahih Deen

*🌙SAHIH DEEN صحيح دين🌙*

*بِسْــــــمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِىْمِ*
*اَلصَّــلٰوةُ وَالسَّلَامُ عَلَيْكَ يَا رَسُوْلَ اللّٰه ﷺ*

*```सुलहकुल्लि (सब फिरके हक़ पे हैं के ख्याल वाला) की क़ुरआन और हदीस की रोशनी में..*```

*(ए मेहबूब ﷺ अगर तुम इन गुस्ताखों की) 70 बार भी मुआफ़ी चाहोगे तो अल्लाह हरगिज इन्हें नहीं बख्शेगा.*
सूरह तौबा - 9:80

अल्लाह के नबी ﷺ की यह हदीस का इनकार कैसे हो सकता है के..
*बनी इसराइल 72 फ़िरक़ों में बंटी थी और मेरी उम्मत 73 फ़िरक़ों में बंट जाएगी और सारे फिरके जहन्नमी होंगे सिवाए एक के.*
तिर्मिज़ी, किताबुल ईमान, जी. 2

हर जगह मासिवा एक ही फ़िरक़ा  (हक़) के 72 फिरके गुस्ताखिये नबी ﷺ करते नज़र आए, इसलिये वह हक़ से हट गए..

अगर क़ुरान में कहीं मुसलमान लफ्ज़ का ज़िक्र आया भी है तो इससे मुराद इमान वाले ही हैं फासिक वो मुनाफ़िक़ नहीं.

कुरान कहता है:
*"सब मिल कर अल्लाह की रस्सी को मज़बूती से थाम लो और फिर्क़ों में मत बटो.।"*
आले इमरान - 3:103

मगर चूंके मुनाफिकिन ने उम्मत को जान बूझ कर फ़िरक़ों में बाँट दिया है, इसलिए क़ुरान कहता है
*और वह जिन्होने मस्जिद बनाई (इस्लाम को) नुकसान पोंहचाने को और कुफ़्र के सबब और मुसलमानों में तफर्राका डालने को और वह (मुनाफ़िक़) भलाई की कसमें भी खाएंग मगर अल्लाह गवाह है के वह बेशक झुटे हैं."*
सूरह तौबा - 09:107

*ऐ ईमान वालों! अपने बाप और अपने भाईओ को दोस्त न समझो अगर वह ईमान पर कुफ़्र पसंद करें और तुम में जो कोई उनसे दोस्ती करेगा तो वही जालिम है.*
सूरह तौबा - 09:23

*और इन मेंसे किसी की मय्यत पे कभी नमाज़ न पढ़ना और न इनकी कब्र पे खड़े होना, बेशक वह अल्लाह व उसके रसूल से मुन्कर हुए और फिसक में ही मर गए.*
सूरह तौबा - 09:84

इन सब वाज़ेअ अहकामात के बावजूद अगर आशिके रसूल, गुस्ताखे नबी, फ़ासिक़ और मुनाफ़िक़ सब ही मुस्लमान हैं तो अल्लाह के इस फरमान का क्या?

नबी ﷺ के इल्मे ग़ैब पे जब मुनाफ़िक़ीन ने हंसी किआ तो अल्लाह ने फ़रमाया:
*बहाने न बनाओ तुम काफिर हो चुके हो मुसलमान होकर.*
सूरह तौबा - 09:66

आज भी मुनाफ़क़ीन नबी ﷺ में कमियां ही तलाश करने की कोशिश कर रहे हैं

*अल्लाह ने मुनाफिक मर्दों, मुनाफ़िक़ औरतों और काफीरों को जहन्नम की आग का वादा दिया है जिस में (मुनाफ़िक़ और काफिर) हमेशा रहेंगे.*
सूरह तौबा - 09:68

इससे से साफ़ ज़ाहिर होता है के  कलमा पढ़ने वाला अगर गुस्ताखी कर  दे तो वह मुसलमान नहीं रह जाता,
इसलिये यह कहना गलत हुवा के हर फ़िरक़ा हक़ पे है, क्यूंकि गुस्ताख कभी हक़ पे नहीं होते..

*(इसलिए) काफिरों और मुनाफिको पे सख्ती करो और इनका ठिकाना दोज़ख है.*
सूरह तौबा - 09:73

*बल्कि हमें तो अल्लाह ने यह तक कहा है के (ए नबी ﷺ) जब मुनाफ़िक़ तुम्हारे हुज़ूर हाज़िर होते हैं, कहते हैं के हम गवाही देते हैं के हुज़ूर बेशक-यक़ीनन अल्लाह के रसूल हैं और अल्लाह जानता है के तुम इसके रसूल हो, और अल्लाह गवाही देता है के मुनाफ़िक़ ज़रूर झूठे हैं."*
सूरह मुनाफिकून - 63:01

*इसलिए के वह (मुनाफ़िक़) ज़ुबान से ईमान लाए फिर दिल से काफीर हुए तो उनके दिलों पर मुहर करदी गई,तो अब वह कुछ नहीं समझते.*
सूरह मुनाफिकून - 63:03

*```अल्लाह हमे हक़ बात समझने की तोफीक अता फरमाये और ता हश्र सुन्नीयत पे क़ाएम रखे.*```

*```अल्लाह रब्बुल इज़्ज़त हमें मजहबे मुहज़्ज़ब अहले सुन्नत व जमात यानी मसलके आला हजरत पर क़ायम रखे।*```

🌷🌷🌷
*Paigham E Madani aam kare, Chaloh hum sab milkar Deen ka kaam kare.*
إن شاء الله عزوجل
•━━✠✠✥✥━━✥✥✠✠━━•

*🌙SAHIH DEEN صحيح دين🌙*
_*📲+918460300402*_
_*📱t.me/sahihdeen*_
_*👤www.facebook.com/sahihdeenblog*_
_*🖥 www.sahihdeen.blogpot.in*_

Wednesday, 14 March 2018

Wing chun




Wing Chun - Chi Sau:

Chi Sau is Wing Chun’s most distinguishable exercise. Often, when people think Wing Chun, they think Chi Sau. There can be no doubt that this peculiar exercise is at the heart of our system.

The theory behind Chi Sau is simple. You train yourself to create a bridge with the opponent so that you no longer have to rely on speed or reflexes to avoid his strikes. By sticking to him, your arms can react like antennas that tell you what the opponent is about to do. Almost like a “Spider-sense”. You then use Wing Chun’s unique shapes (Tan Sau, Bong Sau, etc…) to absorb, deflect or simply crash through, depending on the situation.

It’s a great theory, and when put to good use it can be a devastating strategy. You can see it being used amongst elite boxers who immediately clinch after throwing combinations. Sticking to the opponent allows you to shut down their offence. The Wing Chun fighter then uses his greater experience in close-range fighting to dominate. It’s the same thing BJJ guys do. They take the fight to the range they feel most comfortable with.

Having said that, there are a few things to consider. Here are our top 5 ways to improve Chi Sau.

NUMBER 1 - ENTERING

Rather than standing next to each other, lifting your arms and then proceeding to roll, Chi Sau can begin before contact is made. As you approach your sparring partner, you can both make a controlled attempt to enter each other’s defense, after which you can continue rolling.


NUMBER 2 - NO CHEAP SHOTS

Often in Chi Sau, you will see a person straightening their arms and hitting their opponent. All good, right?  Isn’t that the point?
Well, no.

Chi Sau cultivates the art of hitting and not getting hit. So before you strike your partner, think to yourself: “Can he hit me at the same time?” If the answer is yes, you are only engaging in a tic for tac game which will cultivate little Martial Skill. The idea is to use angles to achieve a win-lose situation. You win, he loses. You can hit him, he cannot hit you.


NUMBER 3 - BENT ELBOWS

This one is related to number 2. Fully straightening your arms creates gaps that can be exploited by your opponent. Grandmaster Wan Kam Leung often talks about maintaining the angle 135 degrees at the elbows. This creates a wedge-like, shield-like structure that provides superior coverage. This makes sense when fighting at close range.


NUMBER 4 - CHASING HANDS

Rolling is great, but the ultimate purpose is to get your opponent’s arms out of the way so you can hit him. That should always be the first priority. Don’t get too used to rolling back and forth for hours, because this is not the ultimate goal. In a controlled fashion, use the rolling to suppress your opponents’ defense and deliver a blow.

In real combat application, your aim is to deliver a knock out blow. Suppressing your opponent’s arms should be a secondary consideration.


​NUMBER 5 - RANGE

Do not stay at the same range throughout your rolling. The purpose is to close the gap and strike, so rolling back and forth in the same spot will not help you achieve this goal.

Again, in a controlled manner, move in as you suppress your opponents’ defense. From the wrist, to the elbow to the shoulder blade, and ultimately the back, if possible. Your goal is to enter and strike your opponent at extremely close range. At this range, you have the advantage. Wing Chun is built for this.

Those who are not used to fighting at this “hugging” range will feel cramped, uncomfortable and unable to generate real power. Ω